ગુજરાતના આ લોકગાયકના ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, નોટોની પથારી કરીને ઉડાવાયા રૂપિયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2021 11:37 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિદ્વાર મહાકુંભમાં અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અની અખાડાના મહામંડલેશ્વર કનીરામ બાપુ સુરેન્દ્રનગર ખાલસા ગુજરાતની ભજન સંધ્યા કાર્યક્રમમાં ભક્તોએ લગભગ અઢી કરોડ રૂપિયાની ધનવર્ષા કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો હતો.