ગુજરાતના આ લોકગાયકના ડાયરામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, નોટોની પથારી કરીને ઉડાવાયા રૂપિયા

Continues below advertisement

હરિદ્વાર મહાકુંભમાં અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અની અખાડાના મહામંડલેશ્વર કનીરામ બાપુ સુરેન્દ્રનગર ખાલસા ગુજરાતની ભજન સંધ્યા કાર્યક્રમમાં ભક્તોએ લગભગ અઢી કરોડ રૂપિયાની ધનવર્ષા કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram