ફટાફટઃમોદી મંત્રીમંડળમાં કેટલા નવા ચહેરાઓને અપાયું સ્થાન,શાહને વધુ એક મંત્રાલય સોંપાયું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 09:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે(Ramnath Kovind) 43 મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. આ મંત્રીમંડળમાં 36 નવા ચહેરા(New Face,)ઓને સ્થાન આપવામાં આવ્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહને વધુ એક મંત્રાલય સોંપવામાં આવ્યું છે.