IMAએ કાવડ યાત્રા અંગે ચિંતા કરી વ્યકત, ઉત્તરાખંડ CM પુષ્કરસિંહ ધામીને આ અંગે લખ્યો પત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2021 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાવડ યાત્રા અંગે પણ ચિંતા વ્યકત કરવામાં આવી છે. IMAએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને આ અંગે પત્ર લખી કાવડ યાત્રા રોકવા માંગ કરાઈ છે. કોરોનાની સંભવત ત્રીજી લહેરને જોતાં આ યાત્રા રોકવા માંગ કરાઇ છે.