કોરોના દર્દીઓને કેશલેશ ટ્રીટમેન્ટ આપવા ઈરડાની હોસ્પિટલોને સૂચના, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના દર્દીઓને કેશલેશ ટ્રીટમેન્ટ આપવા ઈરડા (IRDA)એ હોસ્પિટલોને સૂચના આપી છે. સાથે સૂચના આપવામાં આવી છે કે, કેશલેશ સુવિધાન હોસ્પિટલ ન આપે તો રાજ્ય સરકારને ફરિયાદ કરવામાં આવશે. કેશલેશ સારવાર આપવાના હોસ્પિટ અને વીમા કંપનીઓ વચ્ચે કરાર થયા હોવા છતા કેટલીક હોસ્પિટલો મનમાની કરી પહેલા રોકડા પૈસા જમા કરાવે છે તેવી ફરિયાદો ઉઠી હતી.  

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram