ભારતીય જળ સીમમાં 'કૈલાશરાજ'ની બોટમાં આગ, 7 ખલાસીઓ બચગા, જુઓ ગુજ્રરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Nov 2021 10:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય જળ સીમમાં "કૈલાશરાજ"ની બોટમાં આગ ભભૂકી ઉઠી હતી. બોટમાં 7 ખલાસીઓ હાજર હતા. જેઓને બચાવી લેવાયા છે. આ આગ એટલી વિકરાલ હતી કે બોટ બાળીને ખાક થઇ ગઈ હતી.