Ayodhya Ram Mandir | અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાનો ઇનકાર કરનારાને કંગનાએ શું કહ્યું?
gujarati.abplive.com
Updated at:
20 Jan 2024 08:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAyodhya Ram Mandir | આજે અભિનેત્રી કંગના રનૌતે અયોધ્યા રામ મંદિરના દર્શન કર્યા હતા. તેમજ પોતાને ભાગ્યશાળી માની હતી. આ સમયે તેણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાનો ઇનકાર કરનારા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.