ગત અઠવાડિયે ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયું હતું ઘર્ષણ, કેવી રીતે પડ્યો મામલો શાંત?

ગત અઠવાડિયે ભારત(Indian) અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ( clash) થયું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અરુણાચલમાં થયેલા ઘર્ષણ બાદ મુદ્દો ઉકેલાયો છે. પ્રોટોકલ મુજબ મામલો શાંત પડ્યો છે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola