દેશમાં 3 મે પછી લંબાાવશે લોકડાઉન, મોદીએ આપ્યો સંકેત, જુઓ વિશેષ અહેવાલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2020 10:36 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દેશમાં કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશને સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે સમગ્ર દેશ કોરોના વાયરસ મહામારીની લડાઈ લડી રહ્યો છે. તમામ લોકોનું એક જ લક્ષ્ય છે કે કોરોનાને હરાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, ભારત જેવા વિશાળ દેશ જે વિકાસ માટે પ્રયત્નશીલ છે, આજે તે ગરીબો માટે નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે. આવામાં હવે જોવાનું એ રહ્યું કે, 3 મે બાદ લોકડાઉન ચાલુ રહેશે અથવા લોકડાઉન હટી શકે છે આ અંગે જણાવી રહ્યાં છે વિજય વિદ્રોહી.