મહારાષ્ટ્રઃ ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા રોષ, ખેડૂતોએ શું કર્યો દાવો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 01:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર(Maharashtra)માં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળવાના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. પૂરતો ભાવ ન મળતા નાસિકના ખેડૂતો(farmers) શાકભાજીને રસ્તામાં ફેંકી રહ્યા છે. સુરત લાવવા કેરેટ દીઠ 120 રૂપિયાનો ખર્ચ થતો હોવાનો મહારાષ્ટ્ર ખેડૂતોએ દાવો કર્યો છે.