કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી, કેટલા નોંધાયા કેસ?

Continues below advertisement
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. જેને પગલે હવે સરકાર સતર્ક થઈ ગઈ છે. ત્રીસ દેશોમાં ઓમિક્રોનના 375 કેસ નોંધાયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram