કોરોનાની આ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની કોણે કરી ભલામણ?
કોરોના વેક્સિન કોવિશીલ્ડ લેવા પરની ગાઈડ લાઇનમાં બદલાવ થઈ શકે છે. બે ડોઝ વચ્ચેના અંતર સુધારવા માટે ભલામણ કરાઇ છે. 12 થી 16 અઠવાડીયા વચ્ચેનું અંતર રાખવા માટે ભલામણ કરાઇ છે.
કોરોના વેક્સિન કોવિશીલ્ડ લેવા પરની ગાઈડ લાઇનમાં બદલાવ થઈ શકે છે. બે ડોઝ વચ્ચેના અંતર સુધારવા માટે ભલામણ કરાઇ છે. 12 થી 16 અઠવાડીયા વચ્ચેનું અંતર રાખવા માટે ભલામણ કરાઇ છે.