coronavirus: PM મોદીએ અફવાઓ પર ધ્યાન ન આપવાની લોકોને આપી સલાહ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અફવાઓ પર ધ્યાન ન આપવાની પ્રધાનમંત્રી મોદીએ સલાહ આપી હતી. કોરોના વેક્સીનેશનને લઈ વૈજ્ઞાનિકોની સલાહ આધાર પર કામ કરવામાં આવ્યું છે. અફવાઓ પર પ્રતિબંધ લગાવવાની રાજ્ય સરકારની જવાબદારી રહેશે.