પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આતંકવાદ પર નિશાન સાધ્યું, આતંકવાદ સ્થાયી ન રહી શકે

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આતંકવાદ પર નિશાન સાધ્યું હતું. PMએ જણાવ્યુ હતું કે,, આતંકવાદ સ્થાયી ન રહી શકે. આસ્થાને આતંકથી કચડી શકાય નહીં. આતંકવાદ માનવતાને દબાવી શકે નહીં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram