કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે PM મોદીએ ચર્ચા માટે દર્શાવી તૈયારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવા કૃષિ કાયદાના વિરોધમાં સવા બે મહિનાથી દિલ્હીની સીમાઓ પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદાએ ખેડૂતો સાથે વાત કરવાની તૈયારી દર્શાવી છે. મોદીએ સોમવારે રાજ્યસભામાં સંબોધન દરમિયાન ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી હતી પીએમ મોદીએ આજે રાજ્યસભામાં કહ્યું હતું કે, કોઈ ખામી હોય તો તેને સુધારીશું. હું વિશ્વાસ અપાવું છું કે, માર્કેટને વધુ આધુનિક બનાવાશે. ખેડૂત સંગઠનોના નેતાઓએ કેન્દ્ર સરકારને કહ્યું કે,અમે વાતચીત માટે તૈયાર છે, સરકાર તારીખ અને સમય નક્કી કરે.