PM મોદીનું ડમરુ વગાડીને કરાયું સ્વાગત, તેઓ બાબા વિશ્વનાથ પર કરશે જળાભિષેક

Continues below advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં લલિતા ઘાટ પર પહોંચ્યા છે. તેમણે લલિતા ઘાટ પર જળાભિષેક કર્યું છે. અહીંયા ડમરુ વગાડીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી બાબા વિશ્વનાથ પર જળાભિષેક કરશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram