ઉત્તરભારતમાં સતત હિમવર્ષાને કારણે ખોરવાયું જનજીવન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
ઉત્તરભારતમાં સતત હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું છે. નવા વર્ષના સ્વાગત માટે બરફવર્ષાની શરૂઆત થઈ છે. પહાડી વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે.ઉત્તરકાશીમાં ગઈકાલથી બરફવર્ષા શરૂ થઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram