મુંબઈ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરોની તોડફોડ, શિવાજી મહારાજના સ્થાને અદાણીનું બોર્ડ લગાવાયું

મુંબઈ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી છે. મુંબઈ એરપોર્ટ પરથી છત્રપતિ શિવાજી મહારાજનું બોર્ડ હટાવી અદાણીનું બોર્ડ લગાવવામાં આવતા શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી છે. અદાણીનું બોર્ડ લગાવાતા શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola