મુંબઈ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરોની તોડફોડ, શિવાજી મહારાજના સ્થાને અદાણીનું બોર્ડ લગાવાયું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2021 04:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી છે. મુંબઈ એરપોર્ટ પરથી છત્રપતિ શિવાજી મહારાજનું બોર્ડ હટાવી અદાણીનું બોર્ડ લગાવવામાં આવતા શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી છે. અદાણીનું બોર્ડ લગાવાતા શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા હતા.