પ્રદેશ ભાજપના નેતાઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જન આશીર્વાદ યાત્રા અંગે યોજી બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2021 12:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદેશ ભાજપના નેતાઓએ જન આશીર્વાદ યાત્રા અંગે બેઠક યોજી છે.આ બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે કરવામાં આવી છે. રાજ્યના પાંચ કેન્દ્રીય મંત્રીઓની 16 ઓગસ્ટથી ત્રણ દિવસ આ જન આશીર્વાદ યાત્રા યોજાવાની છે.