પયગમ્બર સાહેબ પર ટિપ્પણી બાદ આતંકવાદી સંગઠને આપી આત્મઘાતી હુમલાની ચીમકી
abpasmita.in
Updated at:
08 Jun 2022 10:54 AM (IST)
ટિપ્પણીને લઈને આતંકવાદી સંગઠન હવે અલકાયદાએ દેશમાં આતંકવાદી હુમલાઓ કરવાની ચીમકી આપી છે. આ સંગઠને પોતાની સત્તાવાર મીડિયા ચેનલથી આ ધમકી આપી છે. આ સાથે ટૂંક સમયમાં ભાજપનો નાશ થવાનો પણ દાવો કર્યો છે.