વેક્સિનની અછત દૂર કરવા કેન્દ્ર સરકાર એક્શનમાં, સિરમ ઈન્સ્ટીટ્યૂટ કેટલા આપશે ડોઝ?

Continues below advertisement

કેન્દ્ર સરકારે(Central Government) વેક્સિનની અછત દૂર કરવા માટે દસ કરોડ ડોઝ ખરદીશે. સરકારને સિરમ ઈન્સ્ટીટ્યૂટ જૂન મહિનામાં 10 કરોડ કોવિશીલ્ડ(Covishield)ના ડોઝ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સિરમ ઈન્સ્ટીટ્યૂટે આ માહિતી આપી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram