ભાગેડુઓએ આચરેલી છેતરપિંડીના નુકસાન પૈકી કેટલી વસુલાત કરાઈ, EDએ શું આપ્યું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2021 10:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાગેડુ નીરવ મોદી,મેહુલ ચોક્સી અને વિજય માલ્યાએ આચરેલી છેતરપિંડીના નુકસાન પૈકી 40 ટકાથી વધુ નુકસાન વસુલ કરી લેવાયું છે. ઈડીએ નિવેદનમાં જણાવ્યું કે, ટાંચમાં લેવામાં આવેલ શેર વેચવાથી 5 હજાર 800 કરોડ રૂપિયા રિકવર થયા છે.