‘મન કી બાત’: કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની આપૂર્તિ કરવાનો પડકાર હતો:PM
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 May 2021 03:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે 77મી વખત મન કી બાત કરી હતી. PMએ દેશમાં આવેલી કુદરતી હોનારતનો ઉલ્લેખ કર્યો હતો.