Ayodhya Ram Temple : અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ ક્યારે યોજાશે... જુઓ વીડિયો
abp asmita
Updated at:
20 Nov 2023 01:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆખરે કરોડો ભક્તોની આતરુતાનો અંત આવ્યો છે. અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર કરવામાં આવી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી.