Uttarkashi Tunnel Rescue | 16માં દિવસે પણ ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા રેસ્ક્યૂ ચાલું, હવે સેના પણ જોડાઇ

Uttarkashi Tunnel Rescue | ઉત્તરકાશીમાં ટનલમાં છેલ્લા 15 દિવસથી મજૂરો ફસાયેલા છે, જેમને બહાર કાઢવા માટે 16મા દિવસે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે ભારતીય સેના પણ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઇ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola