વેક્સિન લીધા પહેલા અને બાદ શું કરવું, શું ના કરવું, જાણો એક્સપર્ટે શું કહ્યું

આજે દેશમાં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થયો. જેમાં 18 વર્ષની મોટી ઉંમરનાને વેક્સિન આપવામાં આવી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ  1,20,87,266 લોકો વેક્સિનેટ થઇ ચૂક્યાં છે. વેક્સિન લીધા બાદ મોટા ભાગના લોકોમાં કોઇ સાઇડ ઇફેક્ટ જોવા મળતી નથી. તો કેટલાક લોકોમાં હળવા સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. એક્સપર્ટે વેક્સિન પહેલા અને બાદ શું કરવું જોઇએ તેના કેટલાક સૂચનો આપ્યાં છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola