Jamnagar News । જામનગરના વીર સાવરકર આવાસમાં થઇ યુવકની હત્યા

Jamnagar News । જામનગરના વીર સાવરકર આવાસમાં થઇ યુવકની હત્યા 

 

Jamnagar News । જામનગરના વીર સાવરકર આવાસમાં થઇ યુવકની હત્યા , જામનગર શહેરના ધરાનગર-૧ વિસ્તારમાં આવેલ વીર સાવકર આવાસમાં યુવાનની હત્યા, આવાસમાં રહેતા ઇકબાલ ગનીભાઇ કુરેશી (ઉ.વ.૩૦) નામના યુવાનની આડેધડ છરીઓના ધા મારવામાં આવ્યા, બનાવ બાદ ઈજાગ્રસ્ત  યુવાનને તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખેસડાયો, પરંતુ યુવાનને સારવાર મળે તે પહેલા યુવાને દમ તોડ્યો, હાલ સમગ્ર બનાવ હત્યામાં પલટાયો, બનાવની જાણ થતા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફ તથા જામનગર એલસીબી ની ટીમ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી, ક્યાં કારણોસર આ હત્યા કરવામા આવી તે દિશામાં તપાસ શરુ કરવામા આવી, જામનગર શહેરના ધરાનગર-૧ વિસ્તારમાં આવેલ વીર સાવકર આવાસમાં યુવાનની હત્યા, આવાસમાં રહેતા ઇકબાલ ગનીભાઇ કુરેશી (ઉ.વ.૩૦) નામના યુવાનની આડેધડ છરીઓના ધા મારવામાં આવ્યા

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola