જામનગર: માતાએ 3 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું, બાળકોના મોત, માતાનો બચાવ

Continues below advertisement

જામનગરના મોરારદાસ ખાંભાલીડામાં માતાએ 3 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું. 3 બાળકોના મોત થયા છે અને માતાનો બચાવ કરાયો છે. બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram