Jamnagar: કડક નિયંત્રણોની અવધિ પુરી થતા જામનગરના વેપારીઓએ શું કરી માંગ?,જુઓ વીડિયો

કોરોના સંક્રમણને અટકાવવા માટે કડક નિયંત્રણો લાગૂ કરાયા હતા જેની અવધિ આજે પુરી થઈ રહી છે. આ અંગે જામનગરના વેપારીઓએ અડધો દિવસ વેપાર ધંધા ખોલવાની છૂટ આપવાની વાત કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola