Lok Sabha Election 2024 | ગુજરાતની કઈ બેઠક પર કોંગ્રેસે ટિકિટ મળતા નરેશ પટેલે માન્યો આભાર?
gujarati.abplive.com
Updated at:
30 Mar 2024 05:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | ખોડલધામના નરેશ પટેલ આજે આવ્યા હતા જામનગરની મુલાકાતે . જામનગરની મુલાકાત દરમિયાન નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી. કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ અંગે કરવામાં આવેલ નિવેદન ને વખોડી કાઢ્યું. કોઇપણ સમાજની દીકરીની આ રીતે જાહેરમાં વાત ના કરવી જોઈએ. જામનગર લોકસભા બેઠક પર પાટીદારને ટિકિટ મળી તે માટે પક્ષનો આભાર જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર ને બેઠક મળવી જોઈએ.