
Lok Sabha Election 2024 | ગુજરાતની કઈ બેઠક પર કોંગ્રેસે ટિકિટ મળતા નરેશ પટેલે માન્યો આભાર?
Continues below advertisement
Lok Sabha Election 2024 | ખોડલધામના નરેશ પટેલ આજે આવ્યા હતા જામનગરની મુલાકાતે . જામનગરની મુલાકાત દરમિયાન નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી. કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ અંગે કરવામાં આવેલ નિવેદન ને વખોડી કાઢ્યું. કોઇપણ સમાજની દીકરીની આ રીતે જાહેરમાં વાત ના કરવી જોઈએ. જામનગર લોકસભા બેઠક પર પાટીદારને ટિકિટ મળી તે માટે પક્ષનો આભાર જ્યાં અધિકાર છે ત્યાં પાટીદાર ને બેઠક મળવી જોઈએ.
Continues below advertisement
Tags :
Naresh Patel LOK SABHA ELECTION 2024 Jamnagar Congress Candidate Conress Candidate JP Maraviya