જામનગરમાં ક્રિકેટ બંગલા ખાતે મ્યુઝિયમ બનવાની જાહેરાતથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નિરાશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
જામનગરમાં ક્રિકેટ મ્યુઝિયમ બનવાની જાહેરાત થઈ છે ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયના બા જાડેજાએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું હતું કે ક્રિકેટ બંગલો ભાવિ ક્રિકેટરો માટે ખૂબ મહત્વનો છે. સરકારના આવા પગલાંથી જામનગરમાંથી ભવિષ્યમાં દેશને ક્રિકેટર નહી મળે.સરકારે અન્ય જગ્યાએ મ્યુઝિયમ બનાવું જોઈએ. આ ક્રિકેટ બંગલામાં અનેક ક્રિકેટરોએ પ્રેક્ટિસ કરી છે. ખુદ પોતાના ભાઈ રવિન્દ્ર જાડેજા પણ અહીં પ્રેક્ટિસ કરતો.