દૂધસાગર ડેરીના ડિરેક્ટરનું કોરોનામાંથી રિકવર થયા બાદ આ રોગથી થયું નિધન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 May 2021 02:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદૂધસાગર ડેરી(Dudhsagar Dairy)ના ડિરેક્ટર(Director) માનસિંહ ભાઈ ચૌધરી(Mansingh Bhai Chaudhary)નું નિધન થયું છે. છેલ્લા એક મહિનાથી મ્યુકરમાઈકોસીસની સારવાર ચાલી રહી હતી.કોરોનામાંથી સાજા થયા બાદ ફરી તેમની તબિયત લથડી હતી.