અમદાવાદના ભાઇપુરા વોર્ડમાં ટિકિટની ફાળવણીને લઇને કોગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. એનસીપી અને આરએસએસના લોકોને ટિકિટ આપ્યાનો કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો.