અંકલેશ્વર: સુરવાડી ગ્રામ પંચાયતમાં વિવાદ, પૂર્વ સરપંચના ખોટા પ્રમાણપત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
01 Dec 2021 10:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંકલેશ્વરની સુરવાડી ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં વિવાદ ઉભો થયો છે. પૂર્વ સરપંચ મધુ પરમારે ગત ચૂંટણીમાં અનુસૂચિત જાતિ હોવાનો સર્ટિફિકેટ આપ્યું હતું. અને હવે રાજપૂત હોવાનું પ્રમાણ પત્ર આપ્યું છે. સ્થાનિકોએ આરટીઆઈ કરી હતી, જેમાં સત્ય બહાર આવ્યું હતું.