બાબા રામદેવે કોરોનાની દવા કરી લોન્ચ, ક્યા બે કેન્દ્રિય મંત્રીઓ રહ્યા હાજર?

બાબા રામદેવે કોરોનાની આયુર્વેદિક દવા કોરોનિલ લોન્ચ કરી હતી. બાબા રામદેવે કહ્યું કે દવા  WHO અને GMP સર્ટીફાઈડ છે. સાથે રિસર્ચ પેપર પણ લોન્ચ કર્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola