પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોને છોડાવવા કોગ્રેસના ક્યા સાંસદે કરી માંગ, જુઓ વીડિયો

Continues below advertisement
પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોને છોડાવવા કોગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી. પાકિસ્તાન મરીન ગુજરાતના માછીમારોને ખોટી રીતે અપહરણ કરું હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. શક્તિસિંહે માંગ કરી હતી કે ખોટી રીતે અપહરણ કરાયેલા માછીમારોને બોટ સહિત પરત લાવવામાં આવે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram