Gopal Italiya | હવે ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે AAPએ શું કર્યો મોટો સંકલ્પ?
abp asmita
Updated at:
12 Dec 2023 11:25 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGopal Italiya | આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સાથે થઈ રહેલા અન્યાયને લઈને ગોપાલ ઈટાલિયાએ મીટીગ બોલાવી હતી. જેમાં ચૈતર વસાવાને સાંસદ સભ્ય બનાવીને ન્યાય કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.