Gujarat By Poll 2024 | ભાજપે પક્ષ પલટુઓને ટિકિટ આપતાં અમિત ચાવડાએ શું કર્યા પ્રહાર?
gujarati.abplive.com
Updated at:
27 Mar 2024 02:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદર: ગુજરાતમા હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. અર્જુન મોઢવાડીયા કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી અને ભાજપમા જોડાયા હતા. પોરબંદર વિધાસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા પાંચ ઉમેદવારોની જાહેરાત કરવામા આવી છે. તેમા પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જુન મોઢવાડીયાના નામની જાહેરાત કરવામા આવી છે. ત્યારે અમિત ચાવડાએ પ્રહાર કર્યા હતા.