ખોડલધામમાં આંતરિક મતમતાંતર; નરેશ પટેલએ રાજનીતીમાં પ્રવેશવું કે નહીં તેનો રીપોર્ટ તૈયાર

એક તરફ પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ઓફરને ઠુકરાવી દીધી છે તો બીજી તરફ નરેશ પટેલના રાજનીતીમાં પ્રવેશવું કે નહીં તેનો રીપોર્ટ તૈયાર થયો છે.  રિપોર્ટ બાદ તેઓ રાજનીતીમાં પ્રવેશને લઈને નિર્ણય લઈ શકે છે. ખોડલધામમાં આંતરિક મતમતાંતર જોવા મળ્યો હતો. મોટાભાગના યુવાનો કહે છે કે, નરેશભાઈએ રાજકારણમાં જોડાવું જોઈએ. જોકે, આ વાતને લઈને હજી સ્પષ્ટ થયું નથી કે નરેશ પટેલએ રાજનીતીમાં પ્રવેશવું જોઈએ કે નહીં. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola