લખીમપૂર ખીરી હિંસા મામલો: પ્રદેશ કોંગ્રેસે મૌન ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રઘુ શર્મા એ પત્રકાર પરિષદ યોજી હતી. લખીમપૂર ખીરીમાં થયેલી હિંસા મામલે પ્રદેશ કોંગ્રેસે મૌન ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. ભાજપ પર પ્રહાર કર્યા હતા. સાથે જ ઉત્તર પ્રદેશના ગૃહમંત્રીને પદ પરથી હટાવવામાં આવે તે માંગ કોંગ્રેસે કરી હતી.