Lok Sabha Election 2024 | Chaitar Vasava | ફૈઝલ-મુમતાઝ પટેલની નારાજગી મુદ્દે વસાવાનું મોટું નિવેદન
gujarati.abplive.com
Updated at:
25 Feb 2024 06:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | Chaitar Vasava | આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા. અંકલેશ્વરમાં યાત્રાનું ભ્રમણ. ચૈતર વસાવાને ફુલહાર પહેરાવી આવકાર અપાયો. કોંગ્રેસની નારાજગી અંગે ચૈતર વસાવાનું નિવેદન. મુમતાઝ પટેલ સાથે ટેલિફોનિક વાત થઈ છે,થોડા દિવસોમાં બેઠક કરી નારાજગી દૂર કરીશું.