Madhubhai Shrivastav | ‘રંજન બેનને હરાવવા માટે કોંગ્રેસનો કે AAPના ઉમેદવારને સપોર્ટ કરીશ..’

લોકસભા ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા પર પેટાચૂંટણી જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટાચૂંટણી લડીશ 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola