Mansukh Vasava | ‘આ AAPનો રાજકીય સ્ટંટ છે...જેલમાંથી છોડાવવા માટે શક્તિપ્રદર્શન..’ જનતાને અપીલ
abp asmita
Updated at:
06 Jan 2024 02:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App7 જાન્યુઆરી ના રોજ દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન નેત્રંગ આવી રહ્યા છે. આ બંને મુખ્યમંત્રી બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે ‘આ બંને માત્ર શક્તિ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા છે એમને ચૈતર વસાવાની પડી નથી’