‘દિલ્હીના CM કેજરીવાલ સાથે નથી થઈ કોઈ વાતચીત’-નરેશ પટેલ
abp asmita
Updated at:
19 Mar 2022 07:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખોડલધામ પ્રમુખ નરેશ પટેલે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી સાથે કોઈ વાતચીત નથી થઈ. આ સાથે તેમણે કહ્યું કે, સી.આર.પાટીલ સાથે તેમની રેગ્યુલર વાતચીત થાય છે. ડાહ્યાભાઈની સલાહ લઈને આગળ વધીશ.