‘ગરીબોને તેમનો હક પહોંચાડ્યા વગર નિરાંતનો શ્વાસ નહીં લઉ’- પીએમ મોદી
abp asmita
Updated at:
10 Mar 2022 09:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ગરીબોના નામે ઘણી યોજનાઓ બની છે. બીજેપીએ સુનિશ્ચિત કર્યું કે, દરેક ગરીબને તેમનો હક મળે. બીજેપી ગરીબોને વિશ્વાસ અપાવે છે કે, દરેક ગરીબ સુધી તેમનો હક પહોંચે. પીએમએ કહ્યું, હું ગરીબને તેમનો હક તેમના દરવાજા સુધી પહોંચાડ્યા વગર નિરાંતનો શ્વાસ નહીં લઉ.