રાજકોટ ભાજપના નેતા ભારદ્વાજના બદનક્ષીના કેસમાં કોંગ્રેસનાં નેતાઓને શા માટે કોર્ટે ફટકારી નોટિસ?

Continues below advertisement

રાજકોટમાં ભાજપના નેતા ભારદ્વાજના બદનક્ષીના કેસમાં કોંગ્રેસનાં નેતાઓને નોટિસ આપવામાં આવી છે. રાજકોટ સેશન્સ કોર્ટે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી. જે. ચાવડા સહિત ચાર લોકો સામે નોટિસ આપી છે. તમામને 20 મે ના રોજ કોર્ટમાં હાજર થવા ફરમાન કરાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram