રાજકોટ ભાજપના નેતા ભારદ્વાજના બદનક્ષીના કેસમાં કોંગ્રેસનાં નેતાઓને શા માટે કોર્ટે ફટકારી નોટિસ?

રાજકોટમાં ભાજપના નેતા ભારદ્વાજના બદનક્ષીના કેસમાં કોંગ્રેસનાં નેતાઓને નોટિસ આપવામાં આવી છે. રાજકોટ સેશન્સ કોર્ટે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી. જે. ચાવડા સહિત ચાર લોકો સામે નોટિસ આપી છે. તમામને 20 મે ના રોજ કોર્ટમાં હાજર થવા ફરમાન કરાયું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola