રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્રેન ટિકિટ મામલે સવાલ ઉઠાવ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્રેન ટિકિટ મામલે સવાલ ઉઠાવ્યા હતા. પ્રશ્નકાળ દરમિયાન શક્તિસિંહ ગોહિલે રેલવે મંત્રીને સવાલ કર્યા હતા. કોરોનાકાળમાં બંધ કરેલી ટ્રેન ક્યારે શરુ કરશો. કોરોના દરમિયાન પ્લેટફોર્મ ટિકિટ અને ટ્રેન ટિકિટમાં કરાયેલો વધારો ક્યારે પાછો ખેંચશો. તે મામલે સવાસ કરાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram