shankarsinh vaghela| ‘દારૂબંધીની નિતી દંભી છે... ચારેય બાજુ મળે અને ગુજરાતમાં ટાઈટ કરો એ ખોટું..’
abp asmita
Updated at:
24 Dec 2023 08:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appshankarsinh vaghela| ગિફ્ટસિટીમાં દારૂની છૂટછાટના નિર્ણયને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આવકાર્યો છે. તેમણે કહ્યું કે, ‘દારૂબંધીની નિતી દંભી છે...ગુજરાતની ચારેય બાજુ મળે અને ગુજરાતમાં ટાઈટ કરો એ ખોટું..’