ભ્રષ્ટ અધિકારીઓ અંગે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શું આપ્યું નિવેદન?

Continues below advertisement

ભ્રષ્ટ અધિકારીઓ અંગે ભાજપ(BJP)ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે(Madhu Srivastava) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,અધિકારીઓના દલાલો ફિક્સ હોય છે. આ દલાલોને હું પાઠ ભણાવીશ. હું આ દલાલોને પકડવાના પ્રયાસમાં છું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram