ભ્રષ્ટ અધિકારીઓ અંગે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શું આપ્યું નિવેદન?

ભ્રષ્ટ અધિકારીઓ અંગે ભાજપ(BJP)ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે(Madhu Srivastava) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,અધિકારીઓના દલાલો ફિક્સ હોય છે. આ દલાલોને હું પાઠ ભણાવીશ. હું આ દલાલોને પકડવાના પ્રયાસમાં છું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola