વલસાડઃ વાપી નરેશ પટેલે આપ્યું નિવેદન, કહ્યું‘કોઈ પણ વાવાઝોડુ મને હલાવી નહી શકે’
વલસાડના વાપીમાં ખોડલધામના નરેશ પટેલે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પણ વાવાઝોડું મને હલાવી શકશે નહીં. રાજકારણએ ખુબ મહત્વનું પાસુ છે જેને ક્યારે અવગણી શકાય નહીં.