રાજકોટઃ ઉપલેટાના કટલેરી બજારમાં ભંગારના ડેલામાં થયો બ્લાસ્ટ, બે લોકોના મોત

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના ઉપલેટાના કટલેરી બજાર(cutlery market)માં ભંગારના ડેલામાં બ્લાસ્ટની ઘટનામાં બે લોકોના મોત થયા છે. ઘટનામાં પિતા પુત્રનું મોત થયું છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram